ફટાફટ જાણો
Safar Agri Ki
ભીંડામાં આ દ્રાવ્ય ખાતર વધારશે વિકાસ સાથે ફૂલ-ફાલ !
🥑 ભીંડાના પાકમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે, ભીંડા ના પાકમાં દ્રાવ્ય ખાતરોનું યોગ્ય વ્યવસ્થાપન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
🥑 પાકની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે એનપીકે - 19:19:19 @ 75 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
🥑 ફૂલ બેસવાનું ચાલુ થાય ત્યારે એનપીકે - 00:52:34 @ 75 ગ્રામ અને 15 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્ત્વો પ્રતિ પંપ છંટકાવ કરવો જરૂરી છે
સંદર્ભ : Safar Agri Ki,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો..