AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફટાફટ જાણો Safar Agri Ki
ભીંડામાં આ દ્રાવ્ય ખાતર વધારશે વિકાસ સાથે ફૂલ-ફાલ !
🥑 ભીંડાના પાકમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે, ભીંડા ના પાકમાં દ્રાવ્ય ખાતરોનું યોગ્ય વ્યવસ્થાપન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 🥑 પાકની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે એનપીકે - 19:19:19 @ 75 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. 🥑 ફૂલ બેસવાનું ચાલુ થાય ત્યારે એનપીકે - 00:52:34 @ 75 ગ્રામ અને 15 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્ત્વો પ્રતિ પંપ છંટકાવ કરવો જરૂરી છે સંદર્ભ : Safar Agri Ki, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો..
32
12
અન્ય લેખો