AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભાગ 4 - તે 2 રૂ. કરતા વધારાનો નફા મેળવવા માટે
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ભાગ 4 - તે 2 રૂ. કરતા વધારાનો નફા મેળવવા માટે
એક ખેડૂતને સબસિડી, નાણાંકીય મદદ કે મફતમાં મળતી વસ્તુની અપેક્ષા હોતી નથી પણ એને માત્ર એના પરિશ્રમના ફળની અપેક્ષા હોય છે. કૃષિ ભારતીય અર્થતંત્રનો પાયો છે. તેને મજબૂત કરવાની ખેડૂતની ફરજ છે, પણ સાથે સાથે એ સરકારની, કૃષિ ઉત્પાદ કંપનીઓ, વિવિધ સંસ્થાઓ અને તમામ
આ સ્પર્ધાત્મક યુગમાં, કૃષિને નફાકારક બનાવવા માટે, નીચેની વસ્તુઓનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. 1. માર્ગદર્શન - ઋતુના અભ્યાસ દ્વારા પાકની પસંદગી કરવી. પાકની પસંદગી પછી, તેના વરાઈટી વિશે યોગ્ય માર્ગદર્શન જરૂરી છે. 2. ગુણવત્તા - બિયારણ અને દવાઓ સારી ગુણવત્
108
0
અન્ય લેખો