AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાસમતી ચોખાની નિકાસમાં 15 ટકાનો ઘટાડો થવાની ધારણા
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
બાસમતી ચોખાની નિકાસમાં 15 ટકાનો ઘટાડો થવાની ધારણા
ઈરાન પાસેથી આયાત માંગના અભાવને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં બાસમતી ચોખાની નિકાસમાં 12 થી 15 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે.
જેની સીધી અસર બાસમતી ચોખાના ખેડુતો પર પડે છે. ઉત્પાદક બજારોમાં પૂસા બાસમતી ચોખા 1,121 નો ભાવ ઘટીને 2,750 થી 2,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે, જે ગયા વર્ષ તેની કિંમત 3,150 થી 3,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી._x000D_ અપેડા ના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ઈરાન ભારતીય બાસમતી ચોખાનો સૌથી મોટો આયાત કરનાર છે અને ઈરાનમાં ભારતીય નિકાસકારો ના પહેલા આશરે 1,500 કરોડ રૂપિયા ફસાયેલા છે, તેથી નિકાસકારો પણ નવા નિકાસના સોદા નથી કરી રહ્યા. તેમણે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન બાસમતી ચોખાની નિકાસ 11.33 ટકા ઘટીને 18.70 લાખ ટનની કુલ નિકાસ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 20.82 લાખ ટન હતી._x000D_ _x000D_ સંદર્ભ: આઉટલુક એગ્રિકલ્ચર, 2 નવેમ્બર 2019_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
139
0