સલાહકાર વિડિઓ
Safar Agri Ki
બાજરી ની કેટલીક સમસ્યા નું સમાધાન !
ગાભમારા ની ઈયળ:
📢 નુકશાન પામેલ છોડની ભૂંગળી ઈયળ સાથે ખેંચી તેનો નાશ કરવો.
📢 બિયારણનો દર હેકટરે 5 કિ.ગ્રા.થી વધુ રહેવો નહીં.
ડૂંડાંની ઈયળ :
📢 પાક ડુંડા અવસ્થાએ આવે ત્યારે એકરે એક પ્રકાશ પીંજર ગોઠવવું, આકર્ષાયેલાં ફૂદાંનો નાશ કરવો.
📢 ડુંડામાં લીલી ઈયળનું નુકશાન હોય તો ફેરોમેન ટ્રેપ હેકટરે પાંચની સંખ્યામાં ગોઠવવાં.
કાંસીયા :
📢 છોડ પરથી કાંસીયા ખંખેરી કેરોસીનવાળા પાણીમાં એકઠાં કરી તેનો નાશ કરવો.
📢 પ્રકાશ પીંજરનો ઉપયોગ કરવો.
🐦પક્ષીથી રક્ષણ :
📢 પક્ષીઓ દ્રારા થતું નુકશાન અટકાવવા દુધીયા દાણાં અવસ્થાએ ચમકતી પટ્ટીઓ ( રીબીન ) ગોઠવવી.
સંદર્ભ : Safar Agri Ki.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.