એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બાજરી ના દાણા નો વિકાસ અને ચમકદાર બનાવવા માટે!
બાજરી નો પાક હાલ ડૂંડા નીકળવાના તબક્કામાં હોય, તો પછી એનપીકે 0:52:34 @ 75 ગ્રામ http://agrostar.in/productdetails?skuCode=AGS-CN-370 અને ચીલેટેડ સૂક્ષ્મ પોષકતત્ત્વો @15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો, જો છંટકાવ કરવો. આ ખાતર આપવાથી, બાજરીના દાણા ની યોગ્ય વૃદ્ધિ અને અનાજ ચમકદાર મળશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ.
આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.