AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાજરી ના દાણા નો વિકાસ અને ચમકદાર બનાવવા માટે!
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બાજરી ના દાણા નો વિકાસ અને ચમકદાર બનાવવા માટે!
બાજરી નો પાક હાલ ડૂંડા નીકળવાના તબક્કામાં હોય, તો પછી એનપીકે 0:52:34 @ 75 ગ્રામ http://agrostar.in/productdetails?skuCode=AGS-CN-370 અને ચીલેટેડ સૂક્ષ્મ પોષકતત્ત્વો @15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો, જો છંટકાવ કરવો. આ ખાતર આપવાથી, બાજરીના દાણા ની યોગ્ય વૃદ્ધિ અને અનાજ ચમકદાર મળશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
19
5
અન્ય લેખો