AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાજરી ના કુતુલ/અર્ગોટ રોગ સામે રક્ષણ માટે બીજ માવજત
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બાજરી ના કુતુલ/અર્ગોટ રોગ સામે રક્ષણ માટે બીજ માવજત
બાજરી ના કુતુલ/અર્ગોટ રોગ સામે રક્ષણ માટે ૨૦ % બ્રાઇન ના દ્રાવણ ની માવજત આપવી. આ માટે ૨ કી.ગ્રા. મીઠા ને ૧૦ લી. પાણી માં ઓગાળી બાજરી ના બીજ ને તેમાં રાખો, ખરાબ બીજ, અને કચરો ઉપર તરવા લાગશે જેને દુર કરી બાજરી ના બીજ ને ૨ થી ૩ વખત સાદા પાણી થી ધોઈ નાખવા અને
139
0
અન્ય લેખો