AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાજરીની વાવણી
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બાજરીની વાવણી
બાજરીની વાવણી પહેલાં જમીનમાં ભેજ હોય તો અંકુરણ શક્તિ સુધરશે અને પાક જલ્દી વધશે.આથી જેમની પાસે પુષ્કળ પાણી ઉપલબ્ધ હોય તેમના માટે વાવણીની આ પદ્ધતિનો ઉપયોગ ફાયદાકારક રહેશે.
117
1
અન્ય લેખો