આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
બટાટામાં પાકસંરક્ષણ
પાન ખાનાર ઇયળનો ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ ૨૦ ઈસી ર૦ મિલિ અથવા કિવનાલફોસ ૨૫ ઈસી ર૦ મિલિ જ્યારે મોલો, તડતડીયા અને સફેદમાખી જેવી ચૂસિયાં જીવાતોનો ઉપદ્રવ કાબુમાં લેવા માટે ડાયમીથોએટ ૩૦ ઈસી અથવા મિથાઇલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિલિ અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૪ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.