સલાહકાર લેખકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસા
બટાકા ના પાક માં પાળા ચડાવવા અને યોગ્ય પિયત વ્યવસ્થાપન !
👉હળ થી વાવણી કરેલ બટાકા ને 35 થી 40 દિવસે નાઈટ્રોજન આપ્યા બાદ પાળા ચડાવવા. જો પાળા કરવામાં ન આવે તો ખુલ્લા ૨હેલ બટાકાના કંદ ને સુર્યપ્રકાશ મળવાથી લીલા થી જાય છે.
પિયત:
👉નીક પદ્ધતિથી ગોરાડુ જમીનમાં ૮ થી ૧૦ દિવસના અંતરે કુલ ૮ થી ૧૦ પિયતની જરુર પડે છે . રેતાળ જમીનમાં ૬ થી ૭ દિવસના અંતરે એમ કુલ ૧૨ થી ૧૫ પિયતની જરુર પડે છે .
👉ટપક પધ્ધતિમાં ૬૦ સે.મી.ના અંતરે પ્રતિ કલાકે ૪ લીટર પાણીનો જથ્થો બહાર કાઢતાં ડ્રીપરવાળી નળીઓનો ઉપયોગ કરવો.
👉ડીસેમ્બર જાન્યુઆરી મહિનામાં ૪૫ મિનિટ બટાકા ના પાક ને પિયત આપવું.
સંદર્ભ : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.