એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાકા જમીનમાંથી કાઢ્યા પછી આટલી કાળજી અવશ્ય રાખો !
👉 બટાટા કાઢ્યા પછી ખેતરમાં જ ઢગલો કરી રાખવાથી બટાટાની ફૂદી તેમના પર ઇંડા મૂકી દે છે. આવા બટાટાના સંગ્રહ દરમ્યાન ઇંડામાંથી નીકળતી ઇયળ બટાટામાં કાણૂ પાડી અંદરથી નુકસાન કરે છે. છેવટે ફૂગ લાગવાથી કહોવાઇ જાય છે. માટે બટાટા નીકળ્યા પછી ખેતરમાં ન રાખતા તરત જ ઘરે લઇ આવવા કે વેચાણ માટે મોકલી દેવા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.