આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ફ્લાવરમાં જીવાતનો ઉપદ્રવ અને પોષક તત્વોના અભાવને કારણે ઉત્પાદનમાં ઘટાડો
ખેડૂતનું નામ: શ્રી જુનૈદ
રાજ્ય: ઝારખંડ
સલાહ : સ્પિનોસેડ 45% એસસી પંપ દીઠ @ 7 મીલી છંટકાવ કરવો અને 20 ગ્રામ સૂક્ષ્મપોષક તત્વોનો છંટકાવ પણ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો