AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફ્લાવરમાં જીવાતનો ઉપદ્રવ અને પોષક તત્વોના અભાવને કારણે ઉત્પાદનમાં ઘટાડો
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ફ્લાવરમાં જીવાતનો ઉપદ્રવ અને પોષક તત્વોના અભાવને કારણે ઉત્પાદનમાં ઘટાડો
ખેડૂતનું નામ: શ્રી જુનૈદ રાજ્ય: ઝારખંડ સલાહ : સ્પિનોસેડ 45% એસસી પંપ દીઠ @ 7 મીલી છંટકાવ કરવો અને 20 ગ્રામ સૂક્ષ્મપોષક તત્વોનો છંટકાવ પણ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
236
1