બાગાયતબીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
પ્રો ટ્રેમાં નર્સરી તૈયાર કરવાના ફાયદા!
પ્રો ટ્રે માં તૈયાર કરેલા છોડ, ખેતરમાં તૈયાર કરેલા છોડ કરતાં ઘણી રીતે વધુ સારા હોય છે.
રોગ વગરના અને ઉચ્ચ ગુણવત્તાવાળી રોપાઓ આધુનિક રીતે નર્સરીના સુરક્ષિત વાતાવરણમાં ઉગાડવામાં આવે છે.
આ સિવાય પ્રો ટ્રેમાં બીજ નું અંકુરણ સારું થાય છે.
પૂરતી જગ્યા મળવાના કારણે વિકાસ પણ વધુ સારો થાય.
સીઝનના આધારે છોડને એક જગ્યાએથી બીજી જગ્યાએ રાખી શકાય છે.
પ્રો ટ્રે પ્લાન્ટ્સ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરી શકાય છે.
સંદર્ભ : બિહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
આપેલ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.