AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
પ્રતિ હેક્ટરે 8000 ની સહાય, વાવેતર કરો આ પાકનું !
આયુર્વેદમાં સરગવાનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે અનર કોઈ ખેડૂત મિત્રો એ આ પાકનું વાવેતર કરવું હોય તો સરકાર શ્રી પ્લાન્ટિંગ મટેરિયલ્સ માટે સહાય સબસિડી પણ આપે છે, તો કેવા ખેડૂતો ને હેક્ટરે કેટલી સહાય મળવા માત્ર છે જાણીયે આ વિડીયોમાં અને અરજી કરવાની અંતિમ તારીખ ખુબ જ છે નજીક તો જાણો જુઓ અને ફાટફાટ અરજી કરો અને લાભ મેળવો. સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
7
અન્ય લેખો