AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
"પેસિલોમાયસિસ લીલાસીનસ
જૈવિક ખેતીએગ્રોવન
"પેસિલોમાયસિસ લીલાસીનસ
પેસિલોમાયસિસ લીલાસીનસ એ વિભિન્ન પ્રકારની જમીનમાં કુદરતી રીતે થતી ફૂગ છે. આ ફૂગ 21–32 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં જીવિત રહે છે. જો જમીનનું તાપમાન 36 સેલ્સિયસ કરતા વધુ હોય તો ફૂગ જીવી શકતી નથી. ફૂગ જીવન ચક્રના તમામ તબક્કે કૃમિનું નિયંત્રિત કરવા માટે ઉપયોગી છે. પાક - બટાકા, મરચાં, ટામેટાં, કાકડી, ફૂલો વગેરે.
લક્ષ્ય જીવાત - ઉદાહરણ તરીકે પરોપજીવી કૃમિ (નેમેટોડ) સુત્રકૃમિ, પટ્ટી કૃમિ, રેનિફોર્મ નેમેટોડ._x000D_ _x000D_ ઉપયોગ કરવાની રીત - 200 લિટર પાણીમાં 1 કિલો ફૂગ આધારિત પાવડર (પેસિલોમાયસિસ લીલાસીનસ) ઉમેરી દ્વાવણ બનાવો. આ દ્વાવણનો એક એકરમાં છંટકાવ કરવો._x000D_ સંદર્ભ: એગ્રોવન જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
120
0
અન્ય લેખો