AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
પીએમ કિસાન યોજનામાં થયો ફેરફાર, જાણો તમારો હપ્તો અટકી તો નહીં જાય ને ?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 8 હપ્તા નાખી ચુકી છે. હવે ખેડૂતોના ખાતામાં 9મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પણ તે અગાઉ આ યોજનામાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. આવો વિગતે જાણીએ આ વિડીયો માં અને જાણો, તમારો હપ્તો અટકી જશે કે નહીં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
35
15
અન્ય લેખો