AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીસયાજી સીડ્સ
પાક માં મલ્ચિંગ નું મહત્વ !
👉 ખેડૂત મિત્રો, ઉનાળુ પાક નું વાવેતર ચાલુ છે ત્યારે ક્યારેક પાણી ની પણ વિકટ પરિસ્થિતિ આવી જતાં અંત માં પાણી જરૂરિયાત મુજબ ન મળતા પાક ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થાય છે, પણ જો અમુક પાક માં મલ્ચિંગ લગાવવામાં આવે તો ફાયદો થાય છે. તો આ મલ્ચિંગ નો શું ફાયદો છે કેવી રીતે મદદ કરે છે જાણીયે આ વિડીયો માં. 👉 સંદર્ભ : સયાજી સીડ્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
4
અન્ય લેખો