AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પહેલીવાર દરિયાઈ માર્ગ દ્વારા ઇંગ્લેન્ડને કેરીની નિકાસ
કૃષિ વાર્તાએગ્રોવન
પહેલીવાર દરિયાઈ માર્ગ દ્વારા ઇંગ્લેન્ડને કેરીની નિકાસ
મુંબઈ: ભારતથી પહેલી વાર ઇંગ્લેંડને કેરી ની નિકાસ કરવામાં આવી. સાડા 14 ટન કેસર અને બદામી કેરી મુંબઈથી દરિયાઈ માર્ગ દ્વારા ઇંગ્લેન્ડ મોકલવામાં આવી. તેના માટે આધુનિક તકનીકોની મદદ લેવામાં આવી છે જે વાતાવરણ નિયંત્રિત કરી અને ફળની તરોતાજા વધારે છે.
અત્યાર સુધી, કેરીની નિકાસ ફક્ત હવાઇ માર્ગ દ્વારા કરવામાં આવી રહ્યું, જેમાં ઓછો સમય લાગે છે . પરંતુ હવે આ નવી ટેકનીક નિકાસકારો માટે લાંબા અંતર સુધી પાણી માર્ગ દ્વારા નિકાસ પુરવઠો ને વિકલ્પ આપશે. આ બધી પ્રક્રિયામાં કેરીની ગુણવત્તા પર કોઈ અસર પડશે નહીં. ફળનો સ્વાદ અને ગુણવત્તા કાયમ રહે છે. હાલમાં ઇંગ્લેન્ડને ગુજરાતની કેસર અને આંધ્રપ્રદેશની બદામી કેરી મોકલવામાં આવી છે. જણાવી દઈએ કે હવાઈ પરિવહન સરખામણીમાં, દરિયાઈ પરિવહન ખર્ચ ઓછો છે. સંદર્ભ: એગ્રોવન ૨૩ મે ૨૦૧૯ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
46
0