પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુ મારે છે ઉથલો, તો અપનાવો આ આયુર્વેદિક ઉપચાર !
ઘણા પશુપાલક મિત્રો ના એક પ્રશ્ન તો રહેતો જ હોય છે કે તેમના પશુ ઉથલો માટે છે વારંવાર AI કરાવ્યા બાદ પણ ગર્ભ રહેતો નથી, તો આ સમસ્યા ના સમાધાન માટે રજુ છે આયુર્વેદિક ઉપચાર. આ ઉપચાર માં શું કરવાનું છે, શું છે ખાસ પ્રોસેસ તમામ માહિતી જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.