પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુઓમાં ઝૂ, ચાંચડ દૂર કરવાની સંપૂર્ણ માહિતી !
🐮 ગાય અને ભેંસમાં બાહ્ય પરોપજીવી એટલે કે ઝૂ અને ચાંચડ લાગી જ જાય છે, તો આ બાહ્ય પરોપજીવીને કેવી રીતે નિયંત્રિત કરી પશુને સ્વસ્થ રાખી શકાય અને જો ના રાખીયે તો કેવી અસર પશુપાલક અને પશુ પર થાય છે જાણીએ આ વિડીયોમાં અને અન્ય પશુપાલક મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં હો....
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.