પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુઓમાં ખનીજ ક્ષારોનું મહત્વ જાણો છો તમે ?
🐄 પશુને જુદા જુદા ઘાસચારામાંથી ખનીજ ક્ષારો (મિનરલ મિક્ષર) મળતા જ હોય છે, પરંતુ તે પૂરતા પ્રમાણમાં ના હોવાથી ઘણી વખત જે-તે ખનીજની ઉણપ શરીરમાં સર્જાય છે, આ ઉણપ દૂર કરવા માટે આપણે ક્યાં ઉપાયો કરી શકીયે તેના વિષે જણાવી રહ્યા છે પશુ નિષ્ણાત.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.