આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
પપૈયામાં થડના કોહવારા સામે સુરક્ષા માટે
પપૈયાના મૂળિયા માંસલ, વધુ પાણી શોષનારા અને નાજુક હોય છે જે વધારાના પાણીમાં સડે છે અને થડનો કોહવારો થાય છે જે છોડના મૃત્યુ માટે જવાબદાર છે. સાવચેતી માટે, જમીનના સ્તરથી ઉપર પપૈયાના થડ પર બોર્ડો મિશ્રણનું પેસ્ટ લગાવવું જોઈએ.
જો પાક સંરક્ષણ સલાહ તમારા માટે ઉ