ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
નિંદામણ નો મહાશત્રુ
🌿હાલ માં ખેડૂતો રવિ પાક ની વાવણી ચાલુ છે અને નિંદામણ પણ પાક ની સાથે વધારે ઉગે છે જેને કારણે પાક માં નુકશાન થાય છે આ નિંદામણ શરૂઆત થી જ ના ઉગે અને પાક નો ઉગાવો સારો થાય તે માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ખાસ દવા પરપેન્ડી. તો આ દવા ને કેટલા પ્રમાણ માં અને કેવી રીતે ઉપયોગ કરવો તે વિશેષ માહિતી જોવા માટે વિડીઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!!!
👍 સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!