ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
નિંદામણ નો કરશે સર્વનાશ
👉આજના કૃષિ જ્ઞાનમાં આપણે જાણીશું બારમાસી, પહોળા પાન અને સાંકડા પાનવાળા નિંદામણ ના નિયંત્રણ વિશે, ક્યારે અને કયા સમયે દવા નો ઉપયોગ કરવો જોઈએ અને કયા પાક માં વાપરવી જોઈએ,તેની સંપૂર્ણ જાણકારી માટે વિડીયોને અંત સુધી જુઓ !
👉સંદર્ભ :- Agrostar
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.