AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડKisan Safar
નિંદામણ થી જ કરો નિંદામણ નો નાશ બનાવો ખેતી ને આસાન !
નીંદણ એ ખેડૂતો માટે માથાના દુખાવા સમાન હોય છે જો કે ખેડૂતો નીંદણ ને નાબૂદ કરવા માટે જાત જાત ની દવાઓનો છંટકાવ કરતાં હોય છે જેના પાછળ સારો એવો ખર્ચ ખેડૂત ભોગવે છે, પણ આપણે આ વિડીયો માં ખેડૂત ના જ મુખેથી તેમને કરેલ અનુભવ ના આધારે જ નીંદણ થી જ નીંદણ ને કેવી રીતે દૂર કરી શકાય તેના વિષે માહિતી જાણીશું. તો આ વિડીયો ને જુઓ અને જાણો માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Kisan Safar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
116
82
અન્ય લેખો