ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
નિંદામણ ઉગતા પહેલા જ કરશે ખતમ
🌱ખેડૂત મિત્રો ને પાક માં શરૂઆત માં ઉગતા નિંદામણ નો પ્રશ્ન વધારે જોવા મળતો હોય છે જેને કારણે પાક નું અંકુરણ પણ ઓછુ થાય છે તો આ શરૂઆત માં ઉગતા નિંદામણ નું નિયંત્રણ કરવા માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ખાસ દવા પરપેન્ડી તો ચાલો જાણીએ આ દવા ની ખાસિયત વિશે,વધુ માહિતી માટે વિડિઓને અંત સુધી ચોક્કસ થી જુઓ!!
👍 સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!