AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નવરાત્રી નો અંતિમ દિવસ માતા સિદ્ધિદાત્રી સમર્પિત !!
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નવરાત્રી નો અંતિમ દિવસ માતા સિદ્ધિદાત્રી સમર્પિત !!
નવરાત્રી ના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રી ની આરાધના થાય છે. એવું કહેવામાં આવે છે કે જે કોઈપણ માતા ના આ સ્વરૂપ ની આરાધના સાચા મન થી કરે છે તેને દરેક પ્રકાર ની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળ ના ફૂલ પર વિરાજમાન છે અને તેમની ચાર બાજુઓ છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર. માં સ્કંદમાતા ની આ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરી ને માહિતગાર કરો.
13
3