AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નરેન્દ્ર મોદીની ખેડુતોને ભેટ: આંતરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
નરેન્દ્ર મોદીની ખેડુતોને ભેટ: આંતરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર
તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાંદપુરમાં આંતરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્રનું ઉઘ્ઘાટન કરીને ખેડૂતો ને ભેટ આપી હતી.આ સંશોધન કેન્દ્રમાં ચોખાની ઉપજ અને ગુણવત્તા સુધારવા માટે સંશોધન કરવામાં આવશે. આનાથી કેન્દ્ર્ને જ નહી પરંતુ સમગ્ર ઉત્તર પૂર્વ સાથે સંકળાયેલ રાજ્યોને લાભ થશે.બિહાર, આસામ, વેસ્ટ બંગાળ, ઝારખંડ અને અન્ય રાજ્યોમાં મોટી માત્રામાં ડાંગરની ખેતી થાય છે. સંશોધન કેન્દ્ર બ્લેક મીંઠુ, રાજ રાની, બાદશાહ પંસદ, અને બ્લેક ચોખા જેવા ઉત્કૂષ્ટ મસાલાની ઉત્પાદકતાની પણ તપાસ કરે છે.
આ સંશોધન કેન્દ્રમાં, પૂર્વાંચલ આબોહવા અને સુગંધિત શુષ્ક, બાસમતી અને મંસુરી સહિતની અન્ય હાઇબ્રિડ જાતિયોની ગુણવતા, ઉપજ, સ્વાદિષ્ટ, સુગંધ અને પોષકતા વધશે. કેન્દ્રનું ધ્યેય જુદા જુદા પ્રકારના અને સારા જીન્સ વિકસાવવાનું છે. ડાયાબિટીસની બિમારીને કારણે,ડાંગરની ગુણવત્તા સુધારવા માટે પણ કામ કરી રહ્યું છે. આ સંશોધન કેન્દ્ર આશરે રૂ. 93 કરોડની કિંમતે પૂર્વીય ભારતમાં સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. સંશોધન કેન્દ્રનું ઉધ્ઘાટન કરતા પહેલા વડા પ્રધાનએ પ્રયોગશાળા,પુસ્તકાલયની પણ મુલાકાત લીધી છે. સંદર્ભ- આઉટ લુક એગ્રીકલ્ચર, ડિસેમ્બર 29, 2018
5
0