AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધ્યાન રાખશો, કપાસની કરાંઠીનો ઉપયોગ ક્યાંય કરતા નહિ
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ધ્યાન રાખશો, કપાસની કરાંઠીનો ઉપયોગ ક્યાંય કરતા નહિ
📍 મોટાભાગના વિસ્તારમાં કપાસ લગભગ ડિસેમ્બરના અંત સુધી પુરો થઇ જતો હોય છે. 📍 કેટલાક ખેડૂતો કપાસ પુરો થયેથી તેની કરાઠીનો ઉપયોગ વેલાવાળા શાકભાજી જેવા કે કંકોડા ચઢાવવા માટે ઉપયોગ કરતા હોય છે. 📍 આવી કરાઠીઓ ઉપર ગુલાબી ઇયળ પોતાનું જીવન ચક્ર ચાલુ રાખતી હોવાથી બીજા વર્ષે આનો ઉપદ્રવ વધતો હોય છે. 📍 આના કરતા કરાઠીઓ ખેંચી કાઢી તેનો ઉપયોગ ગળતિયું ખાતર બનાવવામાં ઉપયોગ કરવો અને તે ખેતરમાં કોઇ પણ શિયાળુ પાકનો આયોજન કરવું હિતાવહ છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
4
અન્ય લેખો