આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ધાણા/વરિયાળીમાં દાણાની મીંજના નિયંત્રણ
મિથાઇલ-ઓ-ડીમેટોન ૨૫% ઈસી ૧૦ મિલિ અથવા ડાયક્લોરવોસ ૭૬% ઈસી ૭ મિલિ અથવા ફેનવાલરેટ ૨૦% ઈસી ૧૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ફુલ આવ્યા પછી અને તેના ૧૫ દિવસ બાદ જરૂર મુજબ બે છંટકાવ કરવા.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.