AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
દિવેલા ના પાક માટે દમદાર ખાતર વ્યવસ્થાપન !
દિવેલા ના પાક માં ખાતર વ્યવસ્થાપન કેટલી માત્રામાં કરવું હોતાવહ છે ક્યાં ખાતર આપવા અને જો પિયત કે બિન પિયત દિવેલા કરો છો તો ખાતર ની માત્રા કેટલા પ્રમાણ માં રાખવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયો માં આપવામાં આવી છે, તો જુઓ આ વિડીયો અને જાણો યોગ્ય માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
49
11