AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દિવેલામાં પાન ખાનાર ઇયળ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દિવેલામાં પાન ખાનાર ઇયળ
દિવેલામાં પાન ખાનાર ઇયળ: આ ઇયળનું એનપીવી (વાયરસ) ૨૫૦ ઈયળ એકમ ૫૦૦ લિટર પાણીના જથ્થામા ઉમેરી હેકટર વિસ્તારમાં છાંટવાથી આવી ઈયળોમાં રોગ લાગુ પડતા સારુ નિયંત્રણ મળે છે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
131
0