AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીAgri Safar
દશપર્ણી એક જીવાત મારશે અનેક !
👉 દશપર્ણી અર્ક તમામ પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવતું હોવાથી તે બધાં જ પ્રકારના જંતુઓ અને રોગોને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે. તે છોડની સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે સાથે વિષાણુ અને ફૂગ પ્રતિકારક પણ છે. ખેડૂતો આ દ્રાવણને ઘરે પણ તૈયાર કરી શકે છે. 👉 કેવી રીતે બનાવી શકાય છે આ અમૃત સમાન દશપર્ણી અર્ક અને કેવી રાખવી પડશે કાળજી અને ક્યાં સુધી રાખી શકાય કેટલું વાપરવું અને ક્યાં જીવાત સામે વાપરી શકાય આ તદ્દન માહિતી માટે જુઓ આ વિડીયો માં....... 👉 સંદર્ભ : Agri Safar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
43
7