AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
દરેક પ્રકારની ઈયળોનું કરે સચોટ નિયંત્રણ
🐛હાલના વાતાવરણ ને ધ્યાન માં રાખીએ તો રવિ પાક જેવા કે ચણા,તુવેર ,શાકભાજી પાકો જેવા કે મરચી,ટામેટા,રીંગણ વગેરે જેવા પાક નું વાવેતર છે, અતિયારે લીલી ઈયળ,શીંગ કોરીખાનાર વગેરે જેવી ઈયળ જોવા મળે છે પાકમાં બધી ઈયળની સમસ્યાનું સમાધાન કરશે એગ્રોસ્ટાર ની રૈપીજન દવા. તો ચાલો જાણીએ આ વિશેષ દવા વિશે,વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
18
1
અન્ય લેખો