આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તુવેર અને સોયાબીન ની આંતરપાક પદ્ધતિ માટે અગત્યની સુચના
તુવેર અને સોયાબિન એમ બે આંતરપાક લેવા માંગતા ખેડૂતો એ 4 હાર સોયાબીન અને ૧ હાર તુવેર નો પાક વાવેતર કરવો જેથી જમીન, પોષક તત્વો અને સૂર્ય પ્રકાશ માટેની સ્પર્ધા રોકાય અને બંને પાક નું ઉત્પાદન વધે.
જો પાક મેનેજમેન્ટ સલાહ તમારા માટે ઉપયોગી છે તો પીળા અંગુઠા/લાઇ