AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તુવેરમાં શીંગ કોરી ખાનાર ઇયળોનું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તુવેરમાં શીંગ કોરી ખાનાર ઇયળોનું નિયંત્રણ
વિવિધ જાતની શીંગ કોરી ખાનાર ઇયળો વિક્સતી શીંગોને નુકસાન કરે છે. પાકમાં ૫૦ ટકા ફૂલ બેસવાની અવસ્થાએ એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી ૪ મિ.લિ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુડીજી ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી શીંગો કોરીખાનાર ઇયળો સામે રક્ષણ મેળવી શકાય.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
55
0