આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તુવેરમાં પીંછીયું ફૂદાની ઇયળ
આ જીવાતની ઇયળો કુંમળી શીંગો, કળી અને ફોલમાં કાણાં પાડી નુકસાન કરે છે. ધીમે ધીમે શીંગોમાં દાખલ થઇ દાણા કોરી ખાય છે. હોય તો યોગ્ય પગલાં લેવા.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.