આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તુરીયા વિકૃત આકારના શા માટે બની જાય છે?
ફળ માખીનાં પ્રકોપના કારણે તુરીયા વિકૃત આકારના બને છે. અસરકારક નિયંત્રણ માટે ફળ માખી પિંજર લગાવો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.