AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનખેતી મારી ખોટ માં
તલના પાકને જીવાતથી બચાવો, વધુ ઉત્પાદન મેળવો !
ખેડૂત મિત્રો, તલ ના પાક માં અલગ અલગ પ્રકારની જીવાતો નું આક્રમણ થતું હોય છે, આપણે ક્યારેક નુકશાન કરનાર ઈયળ કે અન્ય જીવાતો ની ઓળખ ન કરી શકવાથી વધુ નુકશાન થતું હોય છે, તો આજ ના ગુરુ જ્ઞાન વિડીયો માં જાણીયે ઓળખ અને તેનું અસરકારક નિયંત્રણ. 👉 સંદર્ભ : ખેતી મારી ખોટ માં. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
45
5
અન્ય લેખો