AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
તરબૂચમાં ખાતર વ્યવસ્થાપન !
🍉 તરબૂચનું વાવેતર હવે પુરજોશમાં ચાલુ થશે અને વધુ ઉત્પાદન માટે જરૂરી થશે પાયામાં યોગ્ય ખાતર યોગ્ય પ્રમાણમાં આપવાથી, તો જે ખેડૂત મિત્રો 💧 ટપક પદ્ધતિથી વાવેતર કરવાના છે અને જે ટપક વગર વાવેતર કરવાના છે એમને ક્યુ ખાતર ક્યાં પ્રમાણમાં આપવું જરૂરી છે તમામ માહિતી જાણીયે આ વિડીયોમાં અને આવી જ માહિતી મેળળવા માટે એગ્રોસ્ટાર ચેનલ ને ▶️સબ્સ્ક્રાઇબ કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
11
અન્ય લેખો