AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તરબૂચના પાકમાં વધુ ફૂલો લાવવા માટે યોગ્ય પોષકતત્ત્વ વ્યવસ્થાપન
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તરબૂચના પાકમાં વધુ ફૂલો લાવવા માટે યોગ્ય પોષકતત્ત્વ વ્યવસ્થાપન
ખેડૂત નામ - શ્રી શિવાજી ગાયકવાડ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ : 12: 61: 00 ખાતર @ 1 કિગ્રા / દિવસ / એકર ટપક દ્વારા આપવું જોઈએ. તેમજ એમિનો એસિડ @30 મિલી + સૂક્ષ્મ પોષકતત્ત્વ @ 15 ગ્રામ પ્રતિ પંપ(15 લિટર) મુજબ છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
535
0
અન્ય લેખો