AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તરબૂચના પાકમાં થ્રીપ્સનું નિયંત્રણ!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તરબૂચના પાકમાં થ્રીપ્સનું નિયંત્રણ!
🍉આ જીવાતનો રંગ ભુરો કે આછો પીળો હોય છે. 🍉થ્રીપ્સ તરબૂચના પાકના પાનની અંદરની બાજુ રહી કુણા પાન પર ઘસરકા પાડીને રસ ચૂસી નુકસાન કરે છે. 🍉પાન ઉપર સફેદ કલરના લીસોટા જોવા મળે અને પાન સુકાતા જાય છે. 🍉અસરગ્રસ્ત પાંદડા પર સફેદ ફોલ્લીઓ દેખાય છે અને પાંદડા સંકોચવા લાગે છે. 🍉છોડના વિકાસમાં અવરોધ આવે છે અને ફળ પણ સંપૂર્ણ રીતે વિકસિત થતા નથી. 🍉આ ચુસીયા જીવાત ના નિયંત્રણ માટે એગ્રોનીલ 80% (ફિપ્રોનીલ 80 % ડબલ્યુજી )દવાનો ૫ ગ્રામ પ્રતિ પંપ તથા છોડ ના સારા વૃદ્ધિ વિકાસ માટે એગ્રોસ્ટાર સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે મિક્ષ કરીને છંટકાવ કરવો. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
4
0