ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડુંગળી, લસણ અને રાઈના પાકમાં કરવાના થતા ખેતી કાર્યો !
🧑🏻🌾 ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો આ વિડિઓમાં જુઓ સંપૂર્ણ માહિતી !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.