AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળી માં ખાતર વ્યવસ્થાપન !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી માં ખાતર વ્યવસ્થાપન !
એક મહિના પછી, બીજી હપ્તામાં એકર દીઠ 50 કિલો યુરિયા સાથે સલ્ફર 90% @3 કિલો પ્રમાણે આપવુ જોઇએ. ડુંગળીના વાવેતર પછીના 15 દિવસ પછી, ભલામણ મુજબ નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવો અથવા હાથ નિંદામણ કરવું. ડુંગળીમાં ફુગનાશક અને જંતુઓની દવાનો છંટકાવ પછી, 8 થી 10 દિવસના અંતરાલ પર છોડને પાણી આપવું. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
49
15