એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી ના ખેતર ને રાખો નિંદામણ મુક્ત !
👉ડુંગળી ને ખેતર માં ફેર રોપણી કર્યા પછી તરત અને પિયત પહેલા નિંદામણ નાશક દવા ઓક્ષીફ્લોરફેન ૨૩.૫% ઈ.સી. દવા ૩૪૦ મીલી ૩૦૦ લીટર પાણીમાં ઓગળી એક એકરમાં ઉપયોગ કરવાથી નિંદામણનું નિયત્રણ થઇ શકે છે.
સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.