AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળી ના ખેતર ને રાખો નિંદામણ મુક્ત !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી ના ખેતર ને રાખો નિંદામણ મુક્ત !
👉ડુંગળી ને ખેતર માં ફેર રોપણી કર્યા પછી તરત અને પિયત પહેલા નિંદામણ નાશક દવા ઓક્ષીફ્લોરફેન ૨૩.૫% ઈ.સી. દવા ૩૪૦ મીલી ૩૦૦ લીટર પાણીમાં ઓગળી એક એકરમાં ઉપયોગ કરવાથી નિંદામણનું નિયત્રણ થઇ શકે છે. સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
39
8