AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીમાં કેલ્શિયમની ઉણપ અને થ્રીપ્સ ના નુકસાન કેવી રીતે જુદા પાડશો?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળીમાં કેલ્શિયમની ઉણપ અને થ્રીપ્સ ના નુકસાન કેવી રીતે જુદા પાડશો?
▪️ ડૂંગળીનો પાક ખેડૂતો શિયાળુ કે ચોમાસા દરમ્યાન લેતા હોય છે. ▪️ કેલ્શીયમ તત્વની ઉણપથી છોડ ઉપર જે ચિન્હો દેખાય છે તેને ભળતા ચિન્હો થ્રિપ્સથી થતા નુકસાનને મળતા આવે છે. ▪️ આપણે કેટલીકવાર કારણ જાણવામાં થાપ ખાઇ જઇએ છીએ. ▪️ જો ખેતરમાં કેલ્શીયમ તત્વની ખામી હોય તો છોડના પાન એકદમ ટૂંકા અને સાંકડા થઇ જાય, પાન પીળા પડ્યા વિના સફેદ થઇ ટોચથી સુકાવા લાગે છે. ▪️ જ્યારે થ્રિપ્સના નુકસાનથી પાન ઉપર સફેદ ચાંદી જેવા ધબ્બા કે સફેદ લીટીઓ પાન ઉપર જોવા મળે અને તે પણ ટોચથી સુકાવા લાગે. ▪️ આમ, આ રીતે શાનાથી નુકસાન થયું છે તે જાણ્યા પછી જે તેના ઉપાય કરવાથી સચોટ પરિણામ મળી શકે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
22
8