આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળીના પાકમાં રોગ અને પોષક તત્વોનું વ્યવસ્થાપન
ખેડુતનું નામ - શ્રી સિદ્ધારામ બિરાદર
રાજ્ય- કર્ણાટક
સલાહ - મેન્કોઝેબ 75% ડબલ્યુપી @ 30 ગ્રામ અને ત્યારબાદ 19:19:19 @ 75 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો