એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડાંગરમાં પાન વળી જતા હોય તો હશે ઈયળ !
ડાંગરના પાકમાં પાન વળતા જોવા મળતા હોય તો ઈયળ છે કે નહિ ચેક કરી અને કરો નિયત્રંણ, તથા ઈયળ કેવી હોય અને તેના નિયંત્રણ માટે કઈ દવા ઉપયોગ કરવી તે માટે જુવો આ સંપૂર્ણ વિડિઓ !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.