કોવિડ હીરોએગ્રોસ્ટાર ઇન્ડિયા
જ્યોતિ પાંડેજીની હિંમત અને નિષ્ઠાને એગ્રોસ્ટાર ની સલામ !
કહેવાય છે ને કે ડોકટર ભગવાનનું સ્વરૂપ હોય છે, આ વાત ને સાર્થક કરી છે ડો. જ્યોતિ પાંડેજીએ! જેમના પિતા આ કોરોના મહામારીને કારણે મૃત્યુ પામ્યા હતા. પરંતુ હોસ્પિટલના દર્દીઓની જવાબદારી અને તેમના પોતાના ફરજની કિંમતને સમજીને તેના પિતાના અંતિમ સંસ્કાર પછી માત્ર 12 કલાકમાં તેમની ફરજ પર પાછા ફર્યા. ચાલો જાણીયે વધુ આ વિડીયો માં અને જાણીયે આ હ્ર્દયસ્પર્શી કહાની ને !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.