જૈવિક ખેતીઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ
જૈવિક જીવાતનાશક બનાવવાની સરળ પદ્ધતિ
પ્રિય ખેડૂત ભાઈઓ, આજે આપણે જાણીશું કે, જૈવિક જીવાતનાશક બનાવવાની સરળ રીત, જેનાથી પાકમાં રોગ અને જીવાતો સરળતાથી બચાવ કરી શકાય છે.
સંદર્ભ : ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ
વધુ માહિતી માટે આ વિડીયો જુઓ અને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.