સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
જૈવિક ખાતર તમારા ઘઉંને રાખશે તંદુરસ્ત !
🌾 ઘઉંના પાકમાં ખાતર અને પિયત બંનેનું ધ્યાન રાખવું જરૂરી છે, ખાસ ઘઉંના પાકને માવજતની જરૂરિયાત રહેતી નથી, ઘઉંમાં જૈવિક ખાતર અને પોષક તત્વોની વધુ જાણકારી મેળવીને વધુ ઉત્પાદન લેવા આ વિડિઓ જુઓ !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ પ્રોડક્ટ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.